Gujarat

છસરા હત્યાકાંડના મુખ્ય આરોપીના વચગાળાના જામીન નામંજૂર કરાયા

  ભુજ, તા. 20 : મુંદરા તાલુકાના છસરા ગામે ઓકટોબર-2018 દરમ્યાન બનેલા છ-છ વ્યકિતને મોતના મુખમાં ધકેલનારા ધિંગાણાના કેસમાં જેના...

ભચાઉ-વરસામેડી વચ્ચે પીવાનાં પાણીની લાઇનમાંથી રૂા. 6.17 લાખની ચોરી પકડાઇ

ગાંધીધામ, તા. 20 : કચ્છમાં આવતી પીવાનાં પાણીની લાઇનોમાં અનેક જગ્યાએ કાણા પાડી પાણીની ચોરી થતી હોવાની અનેક ફરિયાદો અગાઉ...

નિરમા ફેકટરી પાસેથી ટ્રકમાં ભારતીય બનાવટનો પરપ્રાંત વિદેશી દારૂની પેટી નંગ-૪૮ બોટલ નંગ- ૫૭૬ કિ.રૂ. ૧,૭૨,૮૦૦/- ટ્રક સહિત કુલ કિ.રૂ.૩,૭૨,૮૦૦/-નો મુદામાલ પકડી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસો કોવીડ-૧૯ મહામારી બંદોબસ્તમાં...

સરકારી હોસ્પિટલો ભરાય પછી ખાનગી હોસ્પિટલ્સમાં સરકારી ખર્ચે દર્દીઓની સારવાર થશે: નાયબ મુખ્યમંત્રી

  ગુજરાતમાં બે મહિનામાં લગભગ ૧૨ હજાર કરતાં વધુ દર્દી અને સાડા સાત સો કરતાં વધુ સારવાર હેઠળના દર્દીઓના કોરોના...

કરછ માં કોરોના નો મહા વિસ્ફોટ આજે એક દિવસમાં આવ્યા ૨૧ પોઝિટિવ કેસ

  કરછ માં કોરોના નો મહા વિસ્ફોટ આજે એક દિવસમાં આવ્યા ૨૧ પોઝિટિવ કેસ એક દિવસમાં જ વધુ નવા ૨૧...

કોરોના સામેની લડાઈમાં અવસાન પામેલા વીર જવાનોને નમન રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી, પોલીસ વડા

ભુજ : કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. કોરોના વોરીયર્સ પણ મહામારીના ભરડામાં સપડાઈ રહ્યા છે. ગુજરાતમાં સૌથી વધુ...

ગુજરાતમાં આંતરજિલ્લામાં હેરફેર માટે હવે પાસની જરૂર રહેતી નથી: નીતિન પટેલ

ગુજરાત સરકારે મંગળવારથી અમલમાં આવે એવી રીતે લોકડાઉન-૪ના અમલમાં કેટલીક આર્થિક પ્રવૃત્તિઓને છુટ આપી છે ત્યારે અત્યાર સુધી એક જિલ્લાથી...

હળવદમાં પાન મસાલાના ગલ્લા ઉપર બંધાણીઓની ભીડ જામી

રાજ્ય સરકાર દ્વારા પાન મસાલા ના ગલ્લા ખુલ્લા રાખવાની છૂટ આપતા બંધાણીઓ ના જીવમા જીવ આવ્યો હતો.હળવદમાં પાન-મસાલાનાં ગલ્લા ઉપર...

અંજારનું વીરબાળભૂમિ સ્મારક ફરી ઘોંચમાં ?

2001ના વિનાશકના ભૂકંપમાં દિવંગત થયેલા લોકોની સ્મૃતિમાં અંદાજિત 9.46 કરોડના ખર્ચે અંજારમાં આકાર' લઈ રહેલાં વીરબાળ ભૂમિ સ્મારક નિર્માણનું કામ'...