Year: 2020
પાલીતાણા તાલુકા ના ખાખરીયા ગામ મા સુરતથી આવેલા લોકો ને 14 દિવસ માટે હોમ કવોરોન્ટાઇન કરવામાં આવ્યા.
પાલીતાણા તાલુકા ના ખાખરીયા ગામ મા સુરતથી આવેલ લોકો ને covid-19 ની ટીમ mphw એ.એમ.ડોડીયા Asha fecilater હર્ષાબેન આ.વા.વર્કર ફાલ્ગુનીબેન,અલ્પઆબેન,હંસાબેન...
ભાવનગર જિલ્લાના ૬ થી ૭૦ વર્ષની ઉમરના ૧૭ કોરોનાગ્રસ્ત દર્દીઓને ડિસ્ચાર્જ કરાય
જિલ્લામાં નોંધાયેલા ૧૦૨ કેસોની સામે હાલ ૩૦ દર્દીઓ સારવાર હેઠળઅત્યાર સુધીમાં કુલ ૬૫ દર્દીઓને રજા અપાઈ ગત તા.૪ મે ના...
આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી
સરકારની ગાઈડલાઈન મુજબ સુરતથી વતન પરત ફરેલા શ્રમિકોની ગામમાં પ્રવેશતા પહેલા તમામ હેલ્થ ચકાસણી કરવી જરૂરી હોય છે. ત્યારે બે...
કોરોના પોઝિટિવ આવેલ મહિલાની આજે સફળ પ્રસુતિ કરાવતી ભાવનગરની મેડિકલ ટીમ
નવજાત શિશુનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં પરિવારમાં ખુશીની લાગણી ગઈકાલે તા.12/5/20 ના રોજ સમાબાનુબેન મોહમ્મદરજા નાયાણી ઉ.વ. ૨૭ રહે, સવાઇગરની...
બોટાદ જિલ્લામાં કોવીડની સ્થિતિ
બોટાદ જિલ્લામાંથી આજ દિન સુધી કુલ ૧૧૯૭ (એક હજાર એકસો સત્તાણું) વ્યક્તિઓ શંકાસ્પદ જણાતા કોરોનાના સેમ્પલ લઇ રીપોર્ટ માટે સર...
બોટાદ ખાતે કોરોના સામેના જંગમાં જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરાયેલ કામગીરીની સમિક્ષા કરતાં અધિક મુખ્ય સચિવશ્રી પંકજકુમાર
બોટાદના કન્ટેનમેન્ટ એરીયા એવા વોરાવાડ અને ખોજાવાડના સમગ્ર વિસ્તારને સી. સી. ટીવીથી આવરી કલેકટરશ્રીની ચેમ્બરમાંથી કરવામાં આવતી મોનીટરીંગની કામગીરીને બિરદાવતા...
બોટાદ નગરપાલિકા દ્વ્રારા શહેરના જુદાં જુદાં સ્થળોને સેનેટાઈઝ કરાયા
બોટાદ નગરપાલિકા ચિફ ઓફીસરશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બોટાદ શહેરના જુદા જુદા સ્થળો જેવા કે જિલ્લા સેવા સદન, તાલુકા સેવા...
સરકાર અને સરકારી અધિકારી વચ્ચે કોરોના ને નાથવા જે તાલમેલની જરૂર છે તેની લોકમુખે ચર્ચા
જો દેશમાં યુધ્ધ થાય ત્યારે લશ્કર ની ત્રણેય પાંખ વચ્ચે તાલમેલ જોવા મળે છે. આ તાલમેલના કારણે યુધ્ધ જીતવું સરળ...