સમગ્ર રાજયના ખેડુતોની માંગને ધ્યાને લઈ સત્વરે એરંડાની ટેકાના ભાવે ખરીદી કરવા અંગે રાપર ધારાસભ્ય શ્રીમતી સંતોકબેન ભચુભાઈ આરેઠીયા ની રજુઆત.
રાપર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા દ્વારા ગુજરાત રાજયના કૃષિ મંત્રી આર.સી.ફળદુજી તથા માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સહિત વિપક્ષી...