લખપત તાલુકાના તહેરા ગામના રહેવાસી જત ઉમર ભાઈ ની એક પાડી નું આજે મરણ થયો છે, હજી તો બે પાડીઓ બિમાર છે તે બન્ને પાડીઓ નું બિમારી કારણે મરણ થાય તેવી શક્યતા, ઉમર ભાઈ ની પાડી ના મરણ થી અને બે પાડીઓને બિમારી ની હાલતમાં જોઈ ઉમર પર ચિંતા ની લાગણી છવાઈ
લખપત તાલુકાના તહેરા ગામના રહેવાસી જત ઉમર ભાઈ ની એક પાડી થોડાક દિવસો થી બિમાર હતી,ઉમર ભાઈ ના જણાવ્યા મુજબ...