Year: 2022

માંડવી તાલુકાના ગઢસીસા ગામમાં આઈશ્રી રાજ રાજેશ્વરી માતાજીના મંદિરે ત્રિદિવસીય શ્રી નવચંડી યજ્ઞનું આય

રાજ્યમાં દારૂ એન ઉંચી વ્યાજખોરીના દુષણ ને કડકાઈ થી ડામવા ઇત્તિહાદુલ મુસ્લેમીન એ હિન્દ દ્વારા રજુઆ

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કોરડા ગામે સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાનાં કાતર ગામે સિંહોનું ટોળું જોવા મળ્યું….

રાજુલાના કાતર ગામ નજીક 13 સિંહો એકી સાથે જોવા મળ્યા હતા...... ખેડૂતની વાડી માંથી 13 સિંહો ટોળા સ્વરૂપે નીકળતા મોબાઈલ...

લક્ષ્મીપર(નેત્રા) મુસ્લિમ સમાજ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો.

નખત્રાણા તાલુકાના છેવાડાના નાના ગામ(લક્ષ્મીપર નેત્રા) માં મુસ્લિમ સમાજ દ્વારા ભુજ જી. કે. જનરલ હોસ્પિટલમાં રક્ત ની અછત સર્જાતા તાત્કાલિક...

બાવળા તાલુકાના બગોદરા શિયાળ ગામ વચ્ચે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત

બાવળા તાલુકાના શિયાળ ગામના હરજીભાઈ રામાભાઈ પઢાર અને બીજા એક વ્યક્તિ બગોદરા ગામ થી દેશી દારૂ પીવા અને લેવા માટે...

ભાવનગર જિલ્લાનાં શિહોરમાં ફૂડ પોઈઝન અસર થતા ૨૦૦ થી વધુ લોકોને ઝાડા ઉલ્ટી..

ફૂટ પોઇઝનમાં વધુ અસર બાળકોમાં જોવા મળી.. શિહોર ની તમામ હોસ્પિટલ ભરચક લોકોનાં ટોળે ટોળા ઉમટી પડતા પોલીસ કાફલો સ્થળ...

રાજ્યમાં દારૂ એન ઉંચી વ્યાજખોરીના દુષણ ને કડકાઈ થી ડામો – ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ

અંજાર, તા. ૧૬-૦૫-૨૦૨૨, ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટના પ્રમુખ દ્વારા ગુજરાત ના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી અને રાજ્યના પોલીસ...

ગાંધીધામમાં ઘઉં ના નિકાસકારોને કરોડોનું નુકશાન.. કંડલામાં ઘઉંના 3 હજાર ટ્રક, 16 રેલ રેક, 4 જહાજ સ્ટેન્ડબાય !

          કેંદ્ર સરકાર દ્વારા ઘઉં નિકાસ પર પ્રતિબંધ ઘોષિત થતાજ 20 લાખ જેટલા ઘઉંનો જથ્થો જે ડીપીએ, કંડલા પહોંચી ચુક્યો...