Month: November 2022

અંજારના વરસામેડીની કંપની પાસે વીજશોક લાગતાં ટાંકી ઉપરથી નીચે  પટકાતા યુવાનનું મોત નીપજયું

અંજાર તાલુકાના વરસામેડી નજીક વીજશોક લાગવાથી ટાંકી ઉપરથી નીચે પટકાતાં કામદારનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર ગાંધીધામના અરૂણ કોમ્પલેક્સમાં...

નાડાપા-ધાણેટી રોડ પર ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો:બાઈક ચાલકનું મોત

ભુજ તાલુકાના નાડાપાથી ધાણેટી ગામ તરફ જતા રોડ પર ગઈકાલે રાત્રે આઇવા ડમ્પરની અડફેટે આવી જવાથી અકસ્માત સર્જાયો હતો. બાઇક...

ચૂંટણી પ્રચાર માટે ઉમેદવારો, પક્ષના કાર્યકરો રાત્રીના ૧૦ પછી સભા, સરઘસ કે રેલી યોજી શકશે નહીં

આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ માટેની તારીખો જાહેર થયેલ છે અને આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ છે. જે સંદર્ભે ચુંટણી પ્રચાર માટે...

આગામી ૨૮મીએ વડાપ્રધાનશ્રીની અંજાર મુલાકાત સંદર્ભે ટ્રાફિક નિયમન માટે જાહેરનામું જારી કરાયું

આગામી તા. ૨૮/૧૧/૨૦૨૨ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જિલ્લાના અંજાર શહેર મધ્યે પધારનાર છે. જે દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણીના હેતુસર...