Year: 2025

ભુજના કલ્યાણેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ અને કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મહાઆરતી યોજાઈ

વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિન નિમિત્તે શિરોમણીરાયજી મંદિરથી શોભાયાત્રાનું આયોજન કરાયુ

રાજ્ય સરકાર દ્વારા ૧૧૫ પોલીસ અધિકારીઓની બદલીઓનો હુકમ

તમામ અધિકારીના ફીડબેક, રીપોર્ટ કાર્ડ , ગુપ્ત કંટ્રોલ રુમની ફીડબેક સિસ્ટમના આધારે હુકમ….રાજ્યમાં સર્વપ્રથમવાર નાગરિકોના ફીડબેક, પોલીસ અધિકારીઓના રીપોર્ટ કાર્ડ,...

બિહાર નાં ખૂન કેસના ફરાર આરોપી અંજાર માંથી ઝડપાયો:

બિહાર નાં ખૂન કેસના ફરાર આરોપી અંજાર માંથી ઝડપાયો: બિહાર રાજ્યની એસટીએફ ની પોલીસ ટીમ અંજાર પોલીસ સ્ટેશન આવી અને...

રાષ્ટ્રીય પ્રાણી ગૌવંશમ્

કચ્છ જીલ્લામાં કંપનીઓને જમીન, ગધેડા અને પક્ષીઓનું અભ્યારણ, ગૌવંશ અત્રારણ કચ્છમાં શા માટે નહીં ? સરકારશ્રી કચ્છમાં એક ગૌવંશ અભ્યારણની...

આસારામના અનુયાયીઓની મીડિયા સાથે ગેરવર્તુણક, આસારામને મેડિકલ તપાસ માટે અમદાવાદ સિવિલમાં લવાયા હતા.

અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે આસારામ બાપુને મેડિકલ તપાસ માટે લવાયા હતા. જ્યાં આસારામ બાપુના અનુયાયીઓએ મીડિયા સાથે ગેરવર્તન કરવાનું ચાલું...

કચ્છ કમલમ્” ભુજ મધ્યે 15મી ઓગષ્ટ સ્વતંત્રતા દિવસે જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી દેવજીભાઈ વરચંદ ના વરદ્ હસ્તે “ધ્વજ વંદન” કરવામાં આવ્યું.

કચ્છ કમલમ્” ભુજ મધ્યે 15મી ઓગષ્ટ સ્વતંત્રતા દિવસે જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી દેવજીભાઈ વરચંદ ના વરદ્ હસ્તે “ધ્વજ વંદન” કરવામાં આવ્યું.જિલ્લા...