રાષ્ટ્રીય પ્રાણી ગૌવંશમ્


કચ્છ જીલ્લામાં કંપનીઓને જમીન, ગધેડા અને પક્ષીઓનું અભ્યારણ, ગૌવંશ અત્રારણ કચ્છમાં શા માટે નહીં ? સરકારશ્રી કચ્છમાં એક
ગૌવંશ અભ્યારણની ફાળવણી કરે એ હેતુથી આમરણ (ઉપવાસ) ધરણા
તા. ૧૮-૮-૨૦૧૮ સવારે ૧૧-૩૦ કલાકે.
જય ગૌવંશમ્
સ્થળ: કલેકટર કચેરી સામે, ભુજ-કચ્છ.
“૧૮ ઓગષ્ટ ગૌવંશ અભ્યારણ દિવસ”