Year: 2025

અર્હમ યુવા સેવા ગ્રુપ ના મેમ્બરો દ્વારા ભાવનગરમાં ૧૨૫૧ લોકોને જમાડવામાં આવ્યા

નખત્રાણા તથા નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ કેબલ ચોરીના બે વણશોધાયેલ ગુનાના આરોપી પોલીસની ગિરફ્તમાં

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા...

રાજસ્થાનના ઝાલાવાડમાં મોટી દુર્ઘટના

સ્કૂલની છત ધરાશાયી થતાં 5 બાળકના મોત 30 થી વધુ બાળકો ગંભીર રીતે ઘાયલ થયા અનેક બાળકો કાટમાળમાં દટાયાની આશંકા...

મહાદેવનો પ્રિય અને પાવન પવિત્ર શ્રાવણ માસના પર્વ નિમિતે શિવાલયો હર હર મહાદેવ ના નાદથી ગુંજી ઉઠ્યા

’મંગલમ ભગવાન શંભુ મંગલમ વૃષ ભધ્વજ' આજથી પ્રારંભ થતા મહાદેવનો પ્રિય અને પાવન પવિત્ર શ્રાવણ માસના પર્વ નિમિતે શિવાલયો હર...

કેરા ગામે એક ખંડિત મૂર્તિના સંશોધનને એ સ્થળે ભવ્ય દિવ્ય જડેશ્વર મંદિરનું નિર્માણ !

કેરા ગામે એક ખંડિત મૂર્તિના સંશોધનને એ સ્થળે ભવ્ય દિવ્ય જડેશ્વર મંદિરનું નિર્માણ ! મહાદેવજીની અસીમ કૃપા વરસી એ મારું...

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કચ્છના લાકડીયા ખાતે રૂ. ૮૭૫ કરોડના ડ્રગ્સના જથ્થાનો નાશ કરાયો

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કચ્છના ભચાઉ તાલુકાના લાકડિયા વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા. લિ. કંપની ખાતે...

કચ્છમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો લોક દરબાર: નાગરિકોની સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવવા આદેશ

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે કચ્છ જિલ્લાના પ્રવાસ દરમિયાન લોકદરબારનુ આયોજન કર્યું હતું અને સીધા અરજદારો સાથે સંવાદ...

બિહાર SIRનો ઉદ્દેશ્ય : કોઈપણ લાયક મતદારને બાકાત ન રાખવો જોઈએ

જે મતદારોએ ફોર્મ ભર્યા નથી, મૃતક મતદારો અને કાયમી સ્થળાંતર કરનારા મતદારોની બૂથ-સ્તરીય યાદીઓBLOs/EROs/DEOs/CEOs દ્વારા 20 જુલાઈના રોજ બધા રાજકીય...

પાણી નિકાલ માટે કાયમી કમિટી રચવા સૂચન

છેલ્લા બેથી અઢી દાયકામાં ભરપૂર ચોમાસાએ કચ્છના નગરો-ગ્રામ વિસ્તારોની સૂરત બદલી દીધી છે. સાથે સમસ્યાઓની ભરમાર સર્જી છે, તે હકીકત...