Month: April 2025

ભુજ તાલુકાના પાયરકા પ્રા. શાળામાં ડૉ.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૪મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ

ભુજ તાલુકાના પાયરકા પ્રા. શાળામાં બંધારણના ઘડવૈયા ડૉ.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૪મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાની...

વરસાદને લહી ને સારા સમાચાર : દેશમાં સરેરાશથી વધુ 105 ટકા વરસાદ પડવાનું અનુમાન

copy image દેશમાં ચોમાસુ સામાન્ય કરતા સારું રહેશે દેશમાં સરેરાશથી વધુ 105 ટકા વરસાદ પડવાનું અનુમાન ભારતીય હવામાન વિભાગ દ્વારા...

ફરી એક વખત કચ્છી ધરા ધ્રુજી : ભચાઉના ચોબારી નજીક ભૂકંપનો આંચકો

copy image ફરી એક વખત કચ્છી ધરા ધ્રુજી ભચાઉના ચોબારી નજીક ભૂકંપનો આંચકો ૩.૪ ની તીવ્રતાનો નોંધાયો આંચકો મધ્યરાત્રે ૧૨:૦૪...

કબીર સાહેબના ૧૬માં વંશજની ત્રીજા ચરણમાં ગુજરાત ભમણ ઉપર 42 દિવસથી યાત્રા

વિશ્વ વંદનીય સદગુરૂ કબીર સાહેબ ની પાવન જ્ઞાન ગંગાની ધારા કબીર પંથના વર્તમાન સંહવાહક અને કબીર પંથની વંશ પંરપરા મુજબ...

આત્મહત્યા કે અકસ્માત..? જવાહરનગરમાં ત્રીજા માળેથી નીચે પટકાતાં આધેડનું મોત

copy image ગાંધીધામના જવાહરનગરમાં ત્રીજા માળેથી નીચે પટકાતાં આધેડનું મોત થયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ...