કચ્છમાં ૨૦ નવેમ્બરે અંજાર અને માંડવી ખાતે એકતા પદયાત્રા યોજાશે
ગુજરાત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતીના અવસર પર આયોજિત એક રાષ્ટ્રવ્યાપી જન અભિયાન અંતર્ગત "યુનિટી માર્ચ" એકતા...
ગુજરાત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતીના અવસર પર આયોજિત એક રાષ્ટ્રવ્યાપી જન અભિયાન અંતર્ગત "યુનિટી માર્ચ" એકતા...
જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, કચ્છ-ભુજના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તાર જેવા કે જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા ન્યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી, બહુમાળી ભવનમાં આવેલી સરકારી કચેરીઓ, ગાંધીધામ મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન...
કચ્છ જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્લા/તાલુકા...
કચ્છ જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન...
કચ્છ જિલ્લામાં યોજાનારા ધાર્મિક તહેવારો/મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા...
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, ભુજ– કચ્છ દ્વારા ૪-વ્હીલર LMV કારની નવી સિરિઝ GJ-12-FH માટે ગોલ્ડન અને સિલ્વર નંબરો સહિત તમામ નંબરોનું ઓક્શન કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી ૨૭/૧૧/૨૦૨૫, સમય...
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના મુજબ રોડ રસ્તાની રીસર્ફેસીંગ અને સમારકામની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે, ત્યારે માંડવી તાલુકાના વિરાણીથી ફિલોણ...
ગત તા.૦૮/૧૧/૨૦૨૫ ના રોજ ગુજરાત રાજ્યનાં એન્ટી ટેરેરીસ્ટ સ્કવોર્ડ દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ કરનાર ત્રણ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં...
આજે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો જયેશભાઇ પટેલ, ડાયાભાઈ ગજેરા, પાલભાઈ આંબલિયા, રમેશભાઈ ઓરમાં, મહેશભાઈ રાજકોટિયા, હેમંતભાઈ વિરડા, હરિચન્દ્રસિંહ જાડેજા,...
copy image અંજારના વરસામેડી નાકા નજીક રેલવે સ્ટેશન રોડ પર ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં બેકાબૂ બનેલો આઇસર ટેમ્પો ગેરેજમાં...