યોગ દ્વારા મેદસ્વિતા મુક્તિ : યોગ તન અને મનને સ્વસ્થ રાખવાની સંપૂર્ણ વિજ્ઞાન આધારિત જીવનશૈલી છે.
આજની બદલાતી જીવનશૈલી, બેઠાડું જીવન, ફાસ્ટ ફૂડનો અતિરેક અને માનસિક તણાવને કારણે મેદસ્વિતા (Obesity) એક વૈશ્વિક રોગચાળો બની ગઈ છે. મેદસ્વિતા માત્ર શરીરનો...