કચ્છ યુનિવર્સિટી ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેનશ્રીના અધ્યક્ષ સ્થાને સંસ્કૃત ભાષાના સંવર્ધન અર્થે સંવાદ સંગોષ્ઠિ યોજાઇ
આજરોજ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમનશ્રી હિમાંજય પાલીવાલના અધ્યક્ષ સ્થાને કચ્છ યુનિવર્સિટી ભુજ મુકામે કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ્રી મોહન ભાઈ...