Year: 2026

કચ્છ યુનિવર્સિટી ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેનશ્રીના અધ્યક્ષ સ્થાને સંસ્કૃત ભાષાના સંવર્ધન અર્થે સંવાદ સંગોષ્ઠિ યોજાઇ

 આજરોજ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમનશ્રી હિમાંજય પાલીવાલના અધ્યક્ષ સ્થાને કચ્છ યુનિવર્સિટી ભુજ મુકામે કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ્રી મોહન ભાઈ...

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સંસ્કૃત ભાષાના સંવર્ધન અને વિકાસ અંગે વિદ્યાર્થીઓને પ્રેરિત કરાયા

 શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નારાણપર સંચાલિત શ્રી ઘનશ્યામ એકેડમી અને શ્રી ઘનશ્યામ વિદ્યાલયમાં સંસ્કૃત ભાષાના સંવર્ધન અને વિકાસ માટે કાર્યક્રમના અતિથિ...

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન શ્રી હિમાંજય પાલીવાલે  દહીંસરા હાઇસ્કૂલ ખાતે સંસ્કૃત કક્ષની મુલાકાત લીધી

 ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ચેરમેન શ્રી હિમાંજય પાલીવાલ ત્રિ -દિવસીય કચ્છ જિલ્લાના મુલાકાતે આવેલા છે ત્યારે તેઓએ આજરોજ શ્રી સરકારી...

દેવભાષા સંસ્કૃતના જતન, સંવર્ધન અને પ્રચાર-પ્રસારના હેતુથી પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ‘સંસ્કૃત કક્ષ’નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

કચ્છ યુવક સંઘ સંચાલિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન માતુશ્રી કેશરબેન કાનજી શામજી વિદ્યાસંકુલ અંતર્ગત નિર્મળાબેન રવજી છેડા પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર...

કાર્ડિયો કસરતો: હૃદયને મજબૂત રાખવાનો અને વજન ઘટાડવાનો રામબાણ ઇલાજ

  "કાર્ડિયો" એટલે કે કાર્ડિયોવેસ્ક્યુલર એક્સરસાઇઝ (Cardiovascular Exercise). આ એવી કસરતો છે જે તમારા હૃદયના ધબકારા અને શ્વાસની ગતિને વધારે છે. જ્યારે તમે...

PM મોદીને મળ્યા NCP(SP) ચીફ શરદ પવાર

 જંતરમંતર કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)નાં પ્રદર્શનમાં પહોંચીને અભિજિત દીપકેને મળ્યાના બીજા દિવસે એનસીપી સુપ્રીમો શરદ પવારે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની...

આસામ પૂરપ્રકોપથી બેહાલ

 આસામના ઘણા જિલ્લામાં ભારે વરસાદથી સ્થિતિ વણસી હતી. પૂરનાં કારણે 21 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને લગભગ 5.56 લાખ લોક પ્રભાવિત થયા છે. સરકારી...

કોકરોચ જનતા પાર્ટીને સુપ્રીમનો ઇન્કાર

copy image  સુપ્રીમ કોર્ટે બુધવારે સંસદરેલી દરમ્યાન કોકરોચ જનતા પાર્ટીના સમર્થકો પર થયેલા લાઠીચાર્જ વિરુદ્ધ અરજીની તરત સુનાવણી કરવાનો ઇન્કાર...

જેનેરિક દવાઓ પર 100 નહીં, 200 ટકા ટેરિફ !

copy image અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ચિંતા વધારતો એક મોટો નિર્ણય લીધો છે. સૂત્રોમાંથી મળતી મુજબ અમેરિકામાં આયાત કરવામાં...

પેપર લીક મુદ્દે  રાજકીય ગરમી : સંસદ પરિષદમાં દેખાવો : રાહુલે પ્રધાનનું રાજીનામું

નીટ પેપર લીક મુદ્દે વિરોધ પ્રદર્શન કરતાં છાત્રો ઉપર લાઠીચાર્જના મુદ્દે મંગળવારે સંસદથી વડાપ્રધાન આવાસ સુધી ધમાલ અને નાટકીય ઘટનાક્રમો...