Year: 2026

ભુજોડી ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત: સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બોલેરો પલટી, ક્રેન વડે સીધી કરાઈ

ભુજ-માંડવી હાઇવે પર આવેલા ભુજોડી ઓવરબ્રિજ પર આજે સવારે એક બોલેરો જીપ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા વાહન પલટી મારી...

ચોરીના ગુનાનો ભેદ ઉકેલી વણશોધાયેલ ગુનો શોધી મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના...

રેલડી ઓવરબ્રિજ પ્રોજેક્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ: 19 ખેડૂતોની જમીન કપાતની ભીતિ, પોલીસ દ્વારા અટકાયત

copy image ભુજ તાલુકાના મોટે રેલડી ગામ નજીક નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા શરૂ કરાયેલા ઓવરબ્રિજ પ્રોજેક્ટની કામગીરી સામે સ્થાનિક ખેડૂતોએ...

ખાવડા ના વિસ્તારમાં આર.ઇ. પાર્કમાંથી મુદ્દામાલ જેની કિં. રૂા. 4,40,000ની ચોરી થઈ જવાની ફરિયાદ નોંધાઇ

copy image ખાવડા ના વિસ્તારમાં આર.ઇ. પાર્કમાં એશિયાનો પ્રથમ નંબરનો સોલાર પ્લાન્ટ બની રહ્યો છે. સૂત્રો માંથી મળતી માહિતી અનુસાર...

માંડવીના આશીર્વાદનગરમાં રહેનાર મકાનમાં ગંજીપાના વડે જુગાર રમતા બે મહિલા સહિત ત્રણ ખેલી પકડાયા

copy image  માંડવીના આશીર્વાદનગરમાં રહેનાર મકાનમાં ગંજીપાના વડે જુગાર રમતા બે મહિલા સહિત ત્રણ ખેલી પકડાયા હતા, સૂત્રો માંથી પ્રાપ્ત થતી...

ભચાઉ તાલુકાની ખાનગી કંપનીમાં પાણી ભરવા જતી નવ વર્ષીય બાળકીને ટ્રેક્ટર-લોડરે હડફેટમાં લેતાં મુત્યું નીપજ્યું

copy image ભચાઉ તાલુકાના નાની ચીરઈની ખાનગી કંપનીમાં પાણી ભરવા જતી નવ વર્ષીય બાળકીને ટ્રેક્ટર-લોડરે હડફેટમાં લેતાં બાળકીનું મુત્યું નીપજ્યું...

શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે રૂ. ૪૮૫.૯૮ લાખના ખર્ચે નવનિર્મિત અંજાર એસ.ટી ડેપો – વર્કશોપનું લોકાર્પણ

ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે આજરોજ અંજાર ખાતે રૂા. ૪૮૫.૯૮ લાખના ખર્ચે નવનર્મિત એસ.ટી ડેપો- વર્કશોપનું લોકાર્પણ કરવામાં...

વૈશ્વિક સોલાર માર્કેટમાં મુંદ્રા ની અદાણી સોલારનો ડંકો: દુનિયામાં છઠ્ઠું અને ભારતમાં પ્રથમ સ્થાન મેળવ્યું.

મુંદ્રા ની અદાણી ગ્રુપની કંપની ‘અદાણી સોલાર’ (Adani Solar) વૈશ્વિક સ્તરે મોટું ગૌરવ મેળવ્યું છે. ઉર્જા ક્ષેત્રની પ્રતિષ્ઠિતસંશોધન સંસ્થા વૂડ...

કચ્છ જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ કાર્યક્રમ અંતર્ગત ગામડાઓમાં જળસ્ત્રોતોને સ્વચ્છ કરવા જનભાગીદારી સાથે સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. 

કચ્છ જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ કાર્યક્રમ અંતર્ગત આજરોજ ગામડાઓમાં તળાવ, નદી, નાળા તેમજ અન્ય જળસ્ત્રોતોને સ્વચ્છ કરવા જનભાગીદારી સાથે સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.  સ્વચ્છતા...

રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાએ અંજાર ખાતે સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થઈ શ્રમદાન કર્યું

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષના સફળ, ભવ્ય અને જનકલ્યાણલક્ષી કાર્યકાળ પૂર્ણ થવાના ગૌરવશાળી અવસરે આજરોજ અંજાર ખાતે જનભાગીદારી...