Year: 2026

પથમેડામાં 29 જુલાઈથી 26 સપ્ટેમ્બર સુધી ગૌશાળામાં પ્રથમ વખત યોજાશે શંકરાચાર્યના ચાતુર્માસનું આયોજન

કચ્છ રાજવી પરિવાર દ્વારા રાપર ની માનવ મંદિર સમી સંસ્થા ગ્રામ્ય સેવા સંગઠન ને ચોપ્પન લાખનુ દાન

ગુજરાત અને મધ્ય પ્રદેશમાંથી જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓ પકડાયા

copy image દેશની આંતરિક સુરક્ષાને પ્રભાવિત કરવાના એક મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો છે.સૂત્રો માંથી મળતી માહિતી મુજબ સુરક્ષા એજન્સીઓએ...

ટ્રમ્પની કમાણીમાં ભારતનું મોટું યોગદાન: ૬ શહેરોમાંથી કરી કરોડોની કમાણી

copy image અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કમાણીના આંકડા જાહેર થયા છે,જેમાં ભારત તેમના માટે એક મોટું કમાણીનું સાધન સાબિત થયું...

૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસરતળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અનેઅદભુત સમન્વય સાથે યોજાશે ‘સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬’

અષાઢી બીજ, આ દિવસ કચ્છમાં નવા વર્ષ તરીકે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. કચ્‍છીઓમાંઅષાઢી બીજનું અનેરૂ મહત્‍વ છે. કચ્‍છની...

પાકિસ્તાનના પંજાબમાં ગુરુદ્વારા સાહિબ પર બુલડોઝર ફરતા વિવાદ: ભારતે આકરી નિંદા કરી તપાસ અને કાર્યવાહીની માગ કરી

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક સ્થાનિક બિઝનેસમેન દ્વારા 125 વર્ષ જૂના ઐતિહાસિક ગુરુદ્વારાને તોડી પાડવામાં આવ્યાના અહેવાલો પર ભારતે આકરી પ્રતિક્રિયા...

અવકાશ ક્ષેત્રે ભારત માટે વધુ એક નવી સિદ્ધિ.

ભારત અવકાશ ક્ષેત્રમાં વધુ એક સીમાચિહ્ન હાંસલ કરવા માટે તૈયાર છે. હૈદરાબાદ સ્થિત સ્કાયરૂટ એરોસ્પેસે ગુરુવારે જાહેરાત કરી હતી કે...

40 વર્ષમાં કોઈ ભારતીય PMની ન્યૂઝીલેન્ડની પ્રથમ સત્તાવાર મુલાકાત

પોતાનો ત્રણ દિવસનો સેશેલ્સ પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યાના બરાબર દસ દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે....