Year: 2026

સશસ્ત્ર દળો અને સિવિલ સર્વિસિસ અધિકારીશ્રીઓ માટે દેશના પ્રથમ ‘સંયુક્ત પ્રશિક્ષણ’ કાર્યક્રમ

અંજારમાં જયશ્રી કૃષ્ણ ગ્રુપના દ્વારા મકરસંક્રાંતિ અને શષ્ટતિલા એકાદશીના રોજ પ્રભાતફેરીનું આયોજન

ઐતિહાસિક અંજાર શહેર માં ભારતીય સંસ્કૃતિ,પરંપરા,વારસો,ભગવાનપ્રત્યે ભક્તિ, શ્રધ્ધા સાથે મકરસંક્રાંતિ, અને શષ્ટતિલા ના રોજ એક પ્રભાતફેરી કરવામાં આવે હતી .મકરસંક્રાંતિ...

મકરસંક્રાંતિના જય શ્રી કૃષ્ણ ગ્રુપનું કાર્ય કબુતરોને 50 કિલ્લો થી વધારે ચણ આપવામાં આવેલ

મકરસંક્રાંતિના જય શ્રી કૃષ્ણ ગ્રુપનું કાર્ય કબુતરોને 50 કિલ્લો થી વધારે ચણ આપવામાં આવેલ

ઉત્તરાયણના પાવન પર્વે સુરતમાં સર્જાયેલ ગોઝારા બનાવમાં પિતા-પુત્રીનું મોત

copy image ગત દિવસે જ્યારે દેશના તમામ લોકો પતંગ ચગાવવામાં મસ્ત હતા ત્યારે કેટલા સ્થળોએ સર્જાયેલ ગોઝારા અકસ્માત રૂપી કાળ...

મકર સંક્રાંતિના પવિત્ર તહેવાર નિમિતે તમામ દાતાશ્રીઓ દ્વારા જડેશ્વર મહાદેવ ગૌશાળામાં ગાયોને,નંદીઓને ફળફ્રૂટ, શાકબકાલાનું ભોજન

આજરોજ મકર સંક્રાંતિ તેમજ અગિયારસના પવિત્ર તહેવાર નિમિતે તમામ દાતાશ્રીઓ દ્વારા જડેશ્વર મહાદેવ ગૌશાળામાં ગાયોને,નંદીઓ ને ફળફ્રૂટ,શાક બકાલાનું ભોજન

ભુજના ટાંકણાસર ગામમાંથી દેશી બનાવટની બંદૂક રાખનાર ઇસમને ઝડપી પાડતી SOG પશ્ચિમ કચ્છ-ભુજ

અધિક પોલીસ મહાનિદેશકશ્રી, એ.ટી.એસ. (ગુ.રા) અમદાવાદનાઓ દ્વારા ગેરકાયદેસર અગ્નિશસ્ત્રોની પ્રવૃતિ અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવેલ...