ખારીરોહરમાં પાણીના વહેણમાંથી અજાણી મહિલાની લાશ મળી આવતા ચકચાર

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ખારીરોહરમાં પાણીના વહેણમાંથી અજાણી મહિલાની લાશ મળી આવતા ભારે ચકચાર મચી હતી. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે બપોરે  ખારીરોહર એચ.પી.સી.એલ કંપનીના પાછળના ભાગે પાણીના વહેણમાંથી  અજાણી મહિલાની લાશ મળી આવતા ભારે ચકચાર મચી હતી. આ બનાવ અંગે હાલમાં કોઈ માહિતી મળી આવેલ નથી. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.