આજરોજ રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે દરેક મંદિરોમાં રામધૂન મહા આરતી તેમજ ભજન કીર્તન નું કરાયું આયોજન

આજરોજ રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે દરેક મંદિરોમાં રામધૂન મહા આરતી તેમજ ભજન કીર્તન નું કરાયું આયોજન જેમાં કેરા ખાતે સ્વામિનારાયણ મંદિર જડેશ્વર મહાદેવ મંદિર મંગલેશ્વર મહાદેવ મંદિર ઠાકર મંદિર તેમજ અન્ય મંદિરોમાં પણ કરાઈ ઉજવણી