Crime ભારાપરના માજી સરપંચ હત્યા કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોપાઈ 5 years ago Kutch Care News ભારાપરના માજી સરપંચ હત્યા કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોપાઈ સરપંચ દેવાભાઇ મહેશ્વરી તથા પરિવારની વેદનાને વાચા મળવાની ઉમ્મીદ, ભારાપરના માજી સરપંચ દિન દહાડે ગામના ભાગોળે છરીના ધા મારી હત્યા કરી નાખવાની 5 વર્ષની જૂની ધટનાની તપાસ ક્રાઇમ બ્રાંચને સોપવામાં આવી છે. ત્યારે મૃતકના ભાઈ સહિતનાઓની સતત રજૂઆતો પછી માયાભાઇ મહેશ્વરીની હત્યાની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઈ છે. તો કેસ ઉકેલાવાની સૌને આશા બંધાઈ છે. સત્વેર પોલીસ તપાસ ઘટનાના મૂળ સુધી પોચી ભેદભરમને લોકલાગણીને પરિવારની માંગણી છે. કચ્છના દલિત સમાજને વેદના ગૃસ્ત કરી દેનાર ઘટનાને સત્વેર પર્દાફાસ કરી પરિવારને ન્યાય મળે દલિત સમાજને હેયું ઠરે તેવી આશા રાખીએ હવે જેમ બને તેમ જલદી હત્યારાઓ ઝડપાય ન્યાયની અનુભૂતિ થાય તેજ સમયનો તકાદો છે. Continue Reading Previous એક ના ડબલ કરવાની લાલચ આપી રૂ.૩૫ કરોડની છેતરપિંડી કરનાર શખ્સ પકડાયોNext યોગીચોકમાં OTSની ગ્રીલ ઉખેડી 40 તોલા દાગીના સહિત રૂ.10.87 લાખની તસ્કરી More Stories Breaking News Crime Kutch ગાંધીધામમાથી ચાર ખેલીઓ ઝડપાયા 2 days ago Kutch Care News Breaking News Crime Kutch અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં એક યુવતીની છેડતી કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ 2 days ago Kutch Care News Breaking News Crime Kutch વધુ એક દુષ્કર્મનો બનાવ આવ્યો સામે : ગાંધીધામમાં બાવળની ઝાડીઓમાં આરોપીએ મહિલા પર આચાર્યો બળાત્કાર 2 days ago Kutch Care News Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.