નખત્રાણાના કોટડામાં  બનેલ ચકચારી લૂંટના પ્રકરણમાં સંડોવાયેલ આરોપી ઈશમો ચાર દિવસના રીમાન્ડ હેઠળ

remand

copy image

copy image

નખત્રાણાના કોટડામાં  બનેલ ચકચારી લૂંટના પ્રકરણમાં સંડોવાયેલ આરોપી શખસોના ચાર દિવસના રીમાન્ડ મંજૂર થયા છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ કોટડામાં  સોની નીલેશકુમાર બસ સ્ટેશન ખાતેની તેમની સોનાં-ચાંદીની દુકાન બંધ કરી સોનાં-ચાંદીના ઘરેણાના બે થેલા લઈ જઈ રહ્યા હતા તે દરમ્યાન માર્ગમાં ત્રણ ઈશમોએ છરીની અણીએ લૂંટ મચાવી હતી. ત્યારે આ ગુનાના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા આ ત્રણે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-