મહાત્મા ગાંધીની પુષ્ણતિથિ નિમિત્તે PM મોદી સહિતના તમામ મોટા નેતાઓએ રાજઘાટ જઇને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી

image-226

copy image

copy image

આજે 30 જાન્યુયારીના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 77મી પુષ્ણતિથિ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને PM મોદી સહિતના તમામ મોટા નેતાઓએ રાજઘાટ જઇને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.