સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરાયું પરંતુ ખુરશી-બાંકડાઓ જેવી સુવિધાઓનો અભાવ

copy image

copy image

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું ત્યાર બાદ પેસેન્જરોની સંખ્યામાં તો વધારો થયો છે, પરંતુ અહી બસ કે રેલવે સ્ટેશન જેવી સુવિધાઓ પણ ન હોવાનું સામે આવી રહ્યું છે. આ અંગે સૂત્રો જણાવી રહયા છે, અહીં પૂરતાં ખુરશી-બાંકડાઓના અભાવના કારણે મુસાફરોને નીચે જમીન પર જ બેસવાની ફરજ પડે છે. આ માહિતી અનુસંધાને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોને અપાતી સુવિધાઓ પર સવાલો ઉઠ્યા છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-