નખત્રાણા પંથકની પરિણીતા સાથે લગ્નની લાલચે દુષ્કર્મ ગુજારનાર નરાધમ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

copy image

copy image

  નખત્રાણા પંથકની પરિણીતા સાથે લગ્નની લાલચે દુષ્કર્મ ગુજારનાર નરાધમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.  આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આરોપી ઈશમ અને ફરિયાદી સાથે મજૂરીકામ કરતા હતા. ફોન દ્વારા અવાર-નવાર વાતચીત કરતાં પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યાર બાદમાં  આરોપી શખ્સે લગ્નની લાલચ આપી ફરિયાદી સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આંચર્યું હતું. આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.