SIR ની ગુજરાતમાં 100% કામગીરી પૂર્ણ થયાનો દાવો

copy image

copy image

18,03,730 મતદારો અવસાન પામેલા યાદીમાં મળ્યા

10,02,685 મતદારો સરનામે ગેરહાજર મળ્યા

40,34,712 મતદારો કાયમી સ્થળાંતર થયા

3,76,410 મતદારો રીપિટેડ હોવાનું સામે આવ્યું