વાયોર PSI ઈન્દ્રવિજય રાજેન્દ્રસિંહ ગોહિલે ૪૦ હજારની લાંચ સ્વીકારી હોવાનો ACBએ ગુનો દાખલ કર્યો

વાયોર PSI ઈન્દ્રવિજય રાજેન્દ્રસિંહ ગોહિલે ૪૦ હજારની લાંચ સ્વીકારી હોવાનો ACBએ ગુનો દાખલ કર્યો

આરોપીને હેરાન નહીં કરવા અને તેની ફેક્ટરી ચાલુ રાખવા દેવાના હપ્તા પેટે ૫૦ હજાર રૂપિયાની માંગણી કરેલી

રકઝક બાદ ૪૦ હજાર નક્કી થયેલા: ભુજમાં ગાયત્રી મંદિરના ગેટ પાસે જાહેર રોડ પર નાણાં લેવા આરોપીને બોલાવેલો

નાણાં લેતી વખતે ACB ટ્રેપની ગંધ આવી જતાં રુપિયા લઈને ગોહિલ નાસી ગયો