સુપ્રીમ કોર્ટ દ્વારા આ પહેલા હુકમ મુજબ ભુજની પાલારા ખાસ જેલ માંથી સીઆરપીસી 125 સી સજા વાળા ૧૪ પાકા કેદી તથા સાત વર્ષ કે તેથી ઓછી સજા થઈ શકે તેવા 15 કાચા કામના કેદીઓને વચગાળાના જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે 30 મે સુધીમાં અથવા તો સરકાર એપેડેમીક એક્ટ- વિદ્રો ન કરે ત્યાં સુધી જામીન ઉપર મુક્ત કરાયા છે તો ગાંધીધામ તાલુકાના ગરપાદર આવેલી જેલમાંથી પાકા કામના પાંચ કેદી અને સાત વર્ષ કે તેથી ઓછી સજા થઈ શકે તેવા દસ કેદી એમ કુલ ૧૫ કેદીને બે માસ માટે વચગાળાના જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે સર્વોચ્ચ અદાલતે આપેલા હુકમ બાદ આ નિર્ણય લેવાયો