શિણાયમાં હોમ કોરોન્ટાઇન કરાયેલો વ્યક્તિ બહાર ફરતાં ફરિયાદ

image_1586232820

આદિપુર પોલીસ વિગતો આપતા જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ દ્વારા શિણાય માં રહેતા ગિરધારી લાલ કેશવજી વાઘમશી ને તબીબી દેખરેખ માં 14 દિવસ હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા પરંતુ તે ઘરમાં જ રહેવાના બદલે આટા ફેરા કરતા હોય પોલીસે તેની અટક કરી હતી અને તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુતરીયા એ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તેમની સામે ગુનો નોંધીને ફરી તેમને  કોરોન્ટાઇન કરાયા હતા.