સુરતમાં પરપ્રાતિય મજુરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

સુરતમાં વતન જવામાં ઇચ્છતા ૨૦૦૦ જેટલા પરપ્રાતિય મજુરો રસ્તા પર ઉતરી આવ્યા.વાહનોને આગ ચાપી અને પોલીસ પર કર્યો પથ્થર મારો.ટોળાને વિખેરવા પોલીસે ટીયર ગેસના સેલ છોડયા.