અમદાવાદમા કોરોનાનો કહેર, ૧૦ દિવસમા ત્રણ મોત, એક ચોંકાવનારો કિસ્સો આવ્યો સામે

ગુજરાતમા અને તેમાં પણ અમદાવાદ શહેરમાં કોરોના ફેલાવાની સાથે સાથે મૃત્યુદર પણ વધારે છે. જેમાં અમદાવાદ શહેરમા કોરોનાના કારણે સૌથી વધારે લોકોના મોત થઈ રહ્યા છે. જેમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદના ભાઈપુરા હાટકેશ્વર વિસ્તારના ભાજપના કાઉન્સીલર ગયાપ્રસાદ કનોજીયાનું ગઈકાલે કોરોનાના લીધે અવસાન થયું.