મહિસાગર નદીના કિનારેથી મૃત નવજાત શિશુ મળતાં ચકચાર


આણંદ તાલુકાના વાસદ ગામની મહિસાગર નદીના કિનારેથી આજે બપોરના સુમારે એક મૃત નવજાત બાળક મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને તેના વાલીવારસોની શોધખોળ હાથ ધરી છે….
આણંદ તાલુકાના વાસદ ગામની મહિસાગર નદીના કિનારેથી આજે બપોરના સુમારે એક મૃત નવજાત બાળક મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને તેના વાલીવારસોની શોધખોળ હાથ ધરી છે….