માંડવી તાલુકાના હમલા- મંજલમાં એક પરણીતા દાઝી જતાં મોત નીપજયું
માંડવી તાલુકામાં હમલા-મંજલ ખાતે પરણીતા દાઝી જતાં તેનુ સારવાર દરમ્યાન મોત નીપજયું હતું . સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ ૨૩ વર્ષીય લતાબેન વીરજી ભાનુશાલી ગત. તા ૮ ના સાંજે ૭:૩૦ વાગે ઘરે રસોઈ બનાવતી હતી. ત્યારે ગંભીર રીતે દાઝી જતાં તેને સારવાર અર્થે હોસ્પીટલમાં દાખલ કરવમાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. પોલીસે જણાવ્યૂ હતું.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.