નખત્રાણા તાલુકાના મંજલ વાડી વિસ્તારમાં કૂવામાં પડી જતાં આધેડ નું મોત નીપજયું હતું .

નખત્રાણા તાલુકાનાં મંજલ વાડી વિસ્તારમાં કૂવામાં પડી જતાં આધેડનું મોત નીપજયું હોવાનું જાણવા મળ્યું હતું. સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ બકાભાઈ મોહનભાઇ નાયકા રાત્રિના ૧૨ વાગ્યે લઘુશંકા કરવા ગયા હતા ત્યારે ૮૦ ફૂટ ઊંડા કૂવામાં પડી જતાં તેઓનું મોત થયુ હતું. કૂવામાં પાણી ન હતું  પરંતુ ખૂંટો વાગવાથી મોત થઈ ગયું હતું. તેવું તપાસનીસે જણાવ્યુ હતું.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *