શિણાયમાં કિશોરીએ ગળેફાસો ખાઈ આત્મવિલોપન કરી લીધું હતો.
ગાંધીધામ તાલુકામાં શિયામણામાં રહેવાસી હર્શિદાબેન વિમલ હડિયા (ઉ.વ.૧૭ ) નામની કિશોરીએ ઘરે ગળેફાસો ખાઈ આત્મવિલોપન કરી લીધો હતો. શિણાય ગામમાં રહેતી હર્શિદા નામની કિશોરીના માતા-પિતા બપોરે કોઈ કામ અર્થે બહાર ગયા હતા. દરમ્યાન કોઈ કારણસર આ કિશોરીએ અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસને મળતી માહિતી અનુસાર જણાવ્યુ હતું કે હતભાગી કિશોરીએ પંખામાં સાડી બાંધી ગળેફાસો ખાઈ આત્મવિલોપન કરી લીધો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો , નોધીને આત્મવિલોપન કારણો જાણવા તપાસ હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.