કેરા ગામના રહેવાસીઓ દ્વારા અનેક વાર તંત્ર સમક્ષ ગટર લાઇન અને મૃતક હાલતમાં પડેલા પ્રાણીઓ ઉપાડવા અંગેની રજૂઆતો કરેલ છે પરંતુ આ બાબતે તંત્રના આંખ આડા કાન.

મિત્રો અહીંનો તંત્ર ઊંઘતા હાલત માં હોય તેમ જોવા મળે છે કારણ કે જાણવા મળતી વિગત મુજબ નેતાઓ ચુંટણી વખતે જોવા મળે છે અને ચુંટણી પતી ગયા પછી તુ કોન હું કોન જેવી પરિસ્થિતિ જોવા મળે છે. કેરા ગામનાં રહેવાસીઓ દ્વારા અનેક વાર તંત્ર સમક્ષ ગટર લાઈન અને મૃતતક હાલતમાં પડેલ પ્રાણીઓ ને ઉપાડવા અંગેની રજુઆતો કરેલ છે પરંતુ આ બાબતે તંત્ર જાણે જાણી જોઈને આંખ આડા કાન કરી બેઠુ હોય તેમ જોવા મળે છે. ત્યારબાદ તેમાંથી રોગચાળો ફેલાય તો તેનો જવાબદાર કોણ તેવું કેરા ગામના રહેવાસીઓ દ્વારા જણાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *