શક્તિધામ ગ્રાઉન્ડ ખાતે સુજાનસિંહ જેઠુભા જાડેજા પરિવાર તરફથી શ્રીમદ ભાગવદ કથાનું આયોજન કરવામાં આવ્યું.
શક્તિધામ ગ્રાઉન્ડમાં જાડેજા સુજાનસિંહ આયોજન જેઠુભા પરિવાર તરફથી શ્રીમદ ભાગવદ કથાનું આયોજન કરવામાં આવેલ. કથાનો પ્રારંભ 18.3.18 ના રોજ કરેલ. તથા કથાનું સમાપન તા.24.3.18 ના કરવામાં આવશે તેવું આયોજન છે. તા.25.3 ના મહાયજ્ઞનું તથા ત્યાર બાદ મહાપ્રસાદનું આયોજન રાખેલ છે. જેમાં આજે તા.21.3.18 ના રોજ ક્રુષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. તથા રાત્રીએ ભજન કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તા.23.3.18 ના રુકમણી વિવાહના પ્રસંગની ઉલ્લાસભરે ઉજવણી કરવાનો આયોજન રાખેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.