નખત્રાણાના મણીનગરમાં બંધ મકાનમાં રૂપિયા ૩ ૮૩ લાખના દાગીના અને રોકડ રકમની ઉઠાંતરી કરી ચોર ઈસમો પોલીસને હાથતાળી આપી ગયા