નરનારાયણ નગર પાસેના વિસ્તારમાં તંત્ર દ્વારા દબાણ હટાવાયા

મામલતદાર દ્વારા આજે 15 જુલાઈ ગુરુવારે ઇજનેરી કોલેજ થી નરનારાયણ નગરના રસ્તા પરના દબાણો દૂર કરાયા હતા. તંત્ર દ્વારા પોલીસને સાથે રાખી દબાણ દૂર કરાયા હતા જેમાં 2 પાકા દબાણ પર બુલડોઝર ફેરવી જમીન દબાણ મુક્ત કરાઇ હતી.