નાયબ મુખ્યમંત્રીની સ્ટાફ નર્સ માટે મહત્ત્વની જાહેરાત

કોરોના વોરીયર્સ તરીકે કામગીરીને બિરદાવી ૧૪૩૨ સ્ટાફ નર્સ ભાઈઓ બહેનોને તેમના વતન કે પરિવારની નજીક બદલી અપાઈ.આરોગ્ય મંત્રી નિતિન પટેલે બદલીના હુકમો કર્યા.રોજગાર દિવસે જ નવા ૩૦૦૦ સ્ટાફ નર્સની નિમણૂક