ભુજ આલાહઝરત મદ્રેસા માં પીર સૈયદ નજમુલ હસન જાયસી (રહેમતુલ્લા અલયહે) નો ઉર્ષ મુબારક મનાવામા આવ્યો

WhatsApp-Image-2021-10-31-at-11.27.17-2

ભુજ આલાહઝરત મદ્રેસા માં પીર સૈયદ નજમુલ હસન જાયસી (રહેમતુલ્લા અલયહે) નો ઉર્ષ મુબારક મનાવામા આવ્યો અને આ ઉર્ષ માં પીર સૈયદ કાશમશા અભામિયા બાપુ તેમજ હઝરત મોલાના મુફ્તી સદ્દામ હુશેન બરકાતી સાહેબ એ ખિતાબ ફરમાવ્યુ હતું. તેમજ સૈયદ સલમાનશા બાવા સાહેબ એ નાત શરીફ પડી હતી જેમાં પીર સૈયદ નજ્મુલ હસન સાહેબ ની યાદ મનાવામા આવી હતી. ત્યારબાદ દરગાહ પર ચઢાવામા આવી અને છેલ્લે ન્યાઝ નો આયોજન પણ કરવામાં આવ્યો હતો તેમજ આ કાર્યક્રમ માં આલા હઝરત ટ્રસ્ટ ના પ્રમુખ, હાજી ગફુર શેખ, સૈયદ આલે રસુલ સમાજ ના પ્રમુખ તકિશા બાવા સાહેબ, સૈયદ અશરફશા બાપુ, સૈયદ ઇક્બાલશા બાપુ તેમજ સાદાતે કીરામ – ઉલ્માએ કિરામ અને સમાજ નાં આગેવાનો હાજર રહ્યા હતા.