કાયદા પંચનું સૂચન; રમતમાં જુગારની છૂટ
ભારતના કાયદા પંચે સરકારને સોંપેલાં એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ચોક્કસ નિયંત્રણો રાખીને રમતમાં જુગારની છૂટ આપવી જોઈએ. કાયદા પંચે અહેવાલમાં એમ પણ જણાવ્યું છે કે, રમતગમતમાં જુગારની છૂટ આપ્યા બાદ મળનારી આવકનો ઉપયોગ જાહેર હીત ની પ્રવૃત્તિ માટે કરવો. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ જસ્ટિસ બીએસ ચૌહાણના વડપણ હેઠક કાર્ય કરતા પંચના આ અહેવાલમાં જણાવ્યું છે કે ગેરકાયદેસર જુગારને રોકવાનું અશક્ય છે. તેથી તેની અરજીમાં રમતગમતમાં રમતા જુગારની નિયંત્રણ કરવાનો વિકલ્પજ યોગ્ય છે . રમતોમાં ‘કેશલેશ’ જુગારની છૂટ આપવાથી આવકમાં વધારો થશે અબે ગેરકાયદેસર જુગારની ફટકો પડશે. પચે જુગારમાં થતી આવકને ઇન્કમ ટેક્સ અને જીએસટી ના કાયદા હેઠળ આવરી લેવા પણ સૂચન કર્યું છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.