કેરા ગામે આવેલ સુમિટોમો કંપનીએ ફરી એક નવયુવાનનો લીધો ભોગ

કેરા ગામે આવેલ સુમિટોમો કંપનીએ ફરી એક નવયુવાનનો ભોગ લીધો. કંપનીમાં કામ કરતાં જગદીશસિંહ રાઠોડ ગામ હિરાપર (હાલે કેરા) રહેતા યુવાનનું ઝેરી અસરના કારણે મૃત્યુ નીપજયું હતું.