માધાપર જુનાવાસ મધ્યે વટ સાવિત્રી વ્રતની પુજન વિધિ કરવામાં આવી


આજ રોજ ખેતરપાળ મંદિર જુનાવાસ મધ્યે પતિ નાં આયુષ્ય તથા શુભકામના માટે જે વ્રત નો મહિમા બતાવવામાં આવ્યો છે તેવા વટ સાવિત્રી વ્રત ની પુજન વિધિ માટે માધાપર નાં કર્મકાંડ બ્રાહ્મણ શ્રી નરેન્દ્રભાઈ વ્યાસ દ્વારા ભાવ અને શ્રદ્ધા થી કરાવવામાં આવ્યું. જેમાં અનેક બહેનોએ આ પૂજનવિધિ નો ઉત્સાહભેર લાભ લીધો.