મધદરિયે સલાયાના જહાજે લીધી જળસમાધી

કચ્છમાં આવેલ માંડવીના સલાયાનું એક જહાજ મધદરિયે ડૂબી ગયું છે.

આ જહાજ દુબઈથી યમન જવા નીકળ્યું હતું અને આ જહાજનું નામ ઝીલ હતું.

જે વાવાઝોડાની ઝપેટમાં આવી જતા દરિયામાં ડૂબી ગયું હતું. તેની સાથે જ ઝીલ જહાજમાં રહેલી ગાડીઓનો મોટો કાફલો જહાજ સાથે જ દરિયામાં ડૂબી ગયો હતો.

જહાજ ડૂબ્યું ત્યારે તેમાં ભરેલી કારો સહિતની વસ્તુઓ પત્તાની જેમ પાણીમાં તરતી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *