દાનવીર શ્રી દ્વારા દાનમાં આપેલી G K જનરલ હોસ્પિટલ અદાણીમાં શા માટે અપાઈ તેવી લોકોમાં ચર્ચા.

દાનવીર શ્રી ગોકુલદાસ ખેતશી ભાટિયા દ્વારા સરકાર શ્રી ને દાનમાં આપેલ મૂલ્યવાન G K જનરલ હોસ્પિટલ સરકારે કોઈનું પરવાહ કર્યા વિના કે દાતાની કે દાતાના વારસદારો ની પરવાનગી લીધી કે શું ? ત્યારે અદાણી જેવી પ્રાઇવેટ કંપનીને કઈ રીતે આપી તેવા પ્રજામા ઉઠવા પામ્યા સવાલો ત્યારે બીજીબાજુ અમુક રાજકીય નેતાઓ પોતાની જૂની લડત મૂકીને ચકલી ના માળા માં કેમ ઘૂસી ગયા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *