કરવા ચોથની ઉજવણી માટે પતિએ સાંજે પૈસા આપવાનું કહેતા પત્નીએ આપઘાત કર્યો

copy image

શહેરમાં આપઘાતના બનેલા અલગ અલગ બનાવોમાં 4 લોકોએ જીવન ટૂંકાવ્યું હતું. ઈચ્છાપોર અંબિકા નગરમાં રહતો ઈન્દ્રજીત ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર છે. ઈન્દ્રજીત કામથી દમણ ગયો હોવાથી તેની પત્ની પ્રિયંકાએ(ઉ.વ.27) તેને ફોન કરી કરવા ચોથની ઉજવણી માટે રૂપિયા માંગ્યા હતા. ઈન્દ્રજીતે સાંજ સુધીમાં વ્યવસ્થા કરવાનું કહેતા પ્રિયંકાને માઠુ લાગી આવ્યું હતુ અને તેણે થોડો સમય બાદ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.