ગાંધીધામ મેઇનબજાર સિકારપૂરી પાસે અકસ્માત સર્જાયો

આજ રોજ ગાંધીધામ મેનબજાર સીકારપુરી પાસે એકટીવા લઈ ને સોનિયાબેન વિકાસ ભાઉ જતા હતા ત્યારે નંદીમા ભટકાતાં એમનો અકસ્માત થયો હતો બેહોશ થઈ ગયા હતા ઈજા પહોંચી હતી તેમને સ્વ શ્રી નારણભા કરમણભા ઞઢવી ચેરીટેબલ ટ્રસ્ટ ની એમ્બ્યુલન્સમાં તાત્કાલિક ધોરણે એમ એમ હોસ્પિટલ માં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા