નખત્રાણા ખાતે આવેલ મોટા ધાવડામાં 40 વર્ષીય શખ્સે કોઈ અગમ્ય કારણોસર ઝેરી ગટગટાવી મોતને ભેટો કર્યો

Pesticide-poisoning-suicide

copy image

copy image

નખત્રાણા ખાતે આવેલ મોટા ધાવડામાં 40 વર્ષીય શખ્સે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. આ મામલે મળેલ માહિતી અનુસાર નખત્રાણા ખાતે આવેલ મોટા ધાવડામાં કિશોર શંકર સથવારા નામના 40 વર્ષીય શખ્સે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જઈ અંતિમ પગલું ભર્યું હતું. બનાવની જાણ થતાં જ આ શખ્સને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.