તા. 25/11 ના રોજ જડેશ્વર મહાદેવ તથા ગૌશાળા ટ્રસ્ટ કેરા ખાતે ખસીકરણ કરાયું

3bbe573f-78d8-4bf2-b2b1-7844b84d1146

કચ્છ જિલ્લા પંચાયત પશુપાલન શાખા દ્વારા આયોજીત રાજવ્યાપી સધન ખસીકરણ અભિયાન દ્વારા તા,25,11,2023 ના રોજ જડેશ્વર મહાદેવ તથા ગૌશાળા ટ્રસ્ટ કેરા ખાતે ખસીકરણ કરાયું