સુરતમાં આવેલા અડાજણ વિસ્તારમાં રહેતી એક કિશોરીએ અગસ્મ કારણોસર ગળેફાંસો ખાઇ પોતાનો જીવ ટૂંકાવ્યો

0
suicide-clipart-hanging-18

જાણવા મળતી વિગત અનુસાર સુરતના અડાજણ વિસ્તારમાં એક 14 વર્ષિય કિશોરીએ ગળેફાંસો ખાઇ પોતાનો જીવ ટૂંકાવી  લેતા ચકચાર મચી જવા પામી હતી. હાલમાં  પોલીસ એ ઘટના સ્થળે પહોચી  મોતનો ગુનો દાખલ કરી આગળની તપસ  હાથ ધરી હતી. આ ઘટનાને જાણ થતાં  આજુબાજુના  વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો.અને જાણવા મળતી વિગત અનુસાર  સુરતમાં આવેલા અડાજણ વિસ્તારમાં રહેતી  એક કિશોરીએ અગસ્મ કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ કિશોરી માત્ર 14 વર્ષની છે  હાલમાં  આપઘાત પાછળનું કારણ અકબંધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *