મંત્રીઓએ અમદાવાદમાં પ્રધાનમંત્રીના આગમનની તૈયારીઓની સમીક્ષા કરી
copy image ઓપરેશન સિંદૂર પછી પહેલી વાર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં પ્રવાસ કરવાના હોવાથી તેમના સ્વાગતની મંત્રીઓએ સમીક્ષા કરી....
શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે એકેડેમિયા: ટાઇમ્સ એજ્યુકેશન એક્સ્પો 2025નું ઉદ્ઘાટન કર્યું
copy image ગવર્નમેન્ટ ઓફ ગુજરાત ના મિનિસ્ટર ઓફ હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન , ઋષિકેશ પટેલે એકેડેમિયા: ટાઇમ્સ એજ્યુકેશન એક્સ્પો 2025નું...
યક્ષદાદા ના સાનિધ્યમાં માધાપર મધ્યે ભવ્યાતિભવ્ય સાંસદ સમરસ (સર્વ જ્ઞાતિ) સમુહ લગ્નોત્સવ યોજાયો
યક્ષ મંદિર - માધાપર મધ્ય પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છના લોડવડીલ માંસદ વિનોદભાઈ પાવડા દ્વારા કચ્છમાં પ્રથમ સમરસ સર્વે જ્ઞાતિ...
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભુજ ખાતેથી રૂ. ૫૩,૪૦૦ કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની આપી ભેટ
ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પહેલીવાર દેશના સરહદી જિલ્લા કચ્છ ખાતે પધાર્યા હતા. વડાપ્રધાનશ્રીએ ભુજ ખાતેથી રૂ. ૨૩૨૬...
વડાપ્રધાનશ્રીએ સભાસ્થળે ખુલ્લી જીપમાંપ્રવેશી કચ્છી માડુઓનું અભિવાદન ઝીલ્યું
copy image વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આજે ગૌરવવંતી ધરા કચ્છ પર પધાર્યા હતા. વડાપ્રધાનશ્રીને આવકારવા અને તેમની એક ઝલક મેળવવા સભાસ્થળે...
1971ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર માધાપર ગામની વીરાંગના મહિલાઓએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ઓવારણાં લીધા
જિલ્લા કચ્છના ભુજ ખાતે આવેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભુજ ખાતે "સિંદૂર વન"ની નેમ સાથે 1971ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં જીવની...
ભુજ ખાતે વડાપ્રધાનશ્રીના આગમન પૂર્વે સભાસ્થળે દેશભક્તિ ભર્યા ગીતોની અદ્ભુત પ્રસ્તુતિથી સમગ્ર સભાસ્થળ દેશભક્તિના રંગે રંગાયું
copy image શ્રી ગીતાબેન રબારી, શ્રી નીલેશ ગઢવી, શ્રી દિવાળીબેન આહિર જેવા જાણીતા કલાકારોએ અદ્ભુત પ્રસ્તુતિ દ્વારા ઉપસ્થિતજનોને ડોલાવ્યાઆજે કચ્છમાં...
ભુજ ખાતે વડાપ્રધાનશ્રીને વૈવિધ્યસભર સ્મૃતિચિન્હોથી સન્માનિત કરતા કચ્છીઓ
રૂ.૫૩ હજાર કરોડના વિકાસકામોના લોકાર્પણ તથા શુભારંભ અર્થે ભુજ આવી પહોંચેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું કચ્છની જનતા, અધિકારીઓ, શ્રેષ્ઠીઓ તથા અગ્રણીઓએ વૈવિધ્યસભર સ્મૃતિચિન્હો...
આગામી મહિને ઇરાનના પ્રમુખ પેઝેશ્કિયન ભારત આવવાના છે
સિંધુ જળ પર ભારતને પાકની પોકળ ચીમકી
ખોટા હોય તોય વિરોધ છાત્રોનો હક્ક : સીજેઆઇ
`વયં રાષ્ટ્રે જાગૃયામ : સદાય જાગૃત રહીએ’
14 ઓગસ્ટે થયેલા દેશના ભાગલા નહીં ભુલાય:મોદી